અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મલેશિયામાં સફળ ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદ થી મલેશિયા ગયેલા 3 યુવકોનુ અપહરણ થયુ હતુ. ટુરિસ્ટ વિઝા પર ત્રણ યુવકો મલેશિયા ગયા હતા. અને મલેશિયાના આ ત્રણ યુવકોનું અપહરણ થયું હતું. અપહરણ કરી પરિવાર પાસે 10 લાખ ની ખંડણી માંગવામાં આવી હતી. ત્યારે ક્રાઈમ બ્રાંચે 3 દિવસની મહેનત બાદ ત્રણ ગુજરાતીઓને છોડાવ્યા છે. કેન્દ્રીય એજન્સીની મદદથી યુવકોનો છુટકારો થયો છે. જો કે અપહરણ કરી ખંડણી માંગનાર આરોપી અંગે હજુ તપાસ ચાલુ છે હ્યુમન ટ્રાફિકીંગ ની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
શું ખબર...?
નીતીશ કુમારે 7મી વખત મુખ્યપ્રધાન પદના શપથ લીધાદિલ્હીમાં કોરોનાના વધતા કેસના પગલે અમિત શાહે તાબડતોડ બેઠક બોલાવીનીતિશ કુમાર આવતીકાલે શપથ ગ્રહણ કરશે, નાયબ મુખ્ય પ્રધાન અંગે હજુ અવઢવનીતિશકુમારની ફરી NDAના નેતા તરીકે પસંદગી, આવતીકાલે લઇ શકે છે મુખ્ય પ્રધાન પદના શપથમહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળ ખોલવાની પરવાનગી, તમામ ગાઇડલાઇન્સનું કરવુ પડશે પાલન
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મલેશિયામાં ઓપરેશન પાર પાડ્યું !
