રાજયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં થઈ રહેલી બિન શૈક્ષણિક સ્ટાફની ભરતીને લઈને સતત વિવાદ ઊભા થઈ રહ્યાં છે. ત્યારે આ બિન શૈક્ષણિક સ્ટાફના સંદર્ભમાં સૂચનાઓ છે કે, લેખિત માર્ગદર્શન ન હોવાથી જિલ્લા કક્ષાએ જિલ્લા
સુરત શહેરમાં તાપી નદીના કાંઠે એક ઝુંપડામાં રહેતા આધેડ વયના વ્યક્તિે આત્મહત્યા કરી લીધી હતી. જેનું કારણ કોરોનાકાળમાં દિકરીને ઓનલાઈન અભ્યાસમાં મદદ ન કરી શકતા આ આધેડે આપઘાત કર્યાનું સામે આવ્યું છે.
રાહુલ ગાંધી દ્વારા દેશની આર્થિક પરિસ્થિતિને લઈને મોદી સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીના કામોને કારણે ભારત ઈતિહાસમાં પ્રથમવાર મંદીમાં પહોંચી ગયું છે. તો રાહુલ ગાંધીએ
મહારાષ્ટ્રમાં રક્ષા પ્રમુખ શ્રીપદ નાઇકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુંબઇના મજગામ ડૉક પર અરબ સમુદ્રી જળમાં પરિયોજના 75ની 5મી સ્કોર્પીન શ્રેણીની સબમરીન ‘વજીર’ લૉન્ચ કરી છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા નૌસેનાએ સ્કોર્પીન
રાજ્યમાં હાલ કોરોનાના કેસમાં વધારો થયો છે. તો દિવળી પર્વ આવતા તેમાં કોરોના વાઈરસમાં વધારો ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની ટીમની દિવાળીમાં આવતી રજાઓ રદ કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શાંતા કુમારે વડાપ્રધાન મોદીને પત્ર લખીને દલાઇ લામાને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવે અને તિેબેટના વિષયને રાષ્ટ્રસંધમાં ઉઠાવવામાં આવે તેવી માગ કરી છે. વધુમાં મુખ્યપ્રધાને લખ્યુ છે કે
ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલના ભાવની વાત કરવામાં આવે તો તેમાં તેજી જોવા મળી રહી છે. જોકે અમેરિકામાં ઇન્વેન્ટ્રી ઘટવાથી તેની અસર કાચા તેલમાં જોવા મળી રહી છે. જોકે આજે સતત 41મા દિવસે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાલ કચ્છમાં આવેલા ધોરડો ખાતે પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા અમિત શાહનું ભવ્ય સ્વાગર કરવામાં આવ્યું હતું. જોકે સીએમ રૂપાણી ગુજરાત પેટા ચૂંટણીમા આઠેય બેઠક