અમદાવાદના રાજીવ ગાંધી ભવન પાસે તાજેતરમાં જ યુવકની થયેલી હત્યા મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. સામાન્ય મોબાઈલ લુંટવા માટે યુવકની હત્યા કરવામાં આવી હતી. જોકે પોલીસે હત્યાના ગુનામાં તમામ આરોપીની

કોરોના કાળ વચ્ચે ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણી મોકૂફ રહેશે !, રાજ્ય ચૂંટણી પંચ આજે નિર્ણય જાહેર કરશે
દેશ સહિત હાલમાં કોરોનાની સ્થિતિ અતિ ભયંકર છે. હાલત જોતા જ કોરોનાની આ નવી વેવ દેશમાં વધુ પ્રસરી છે જેના પગલે કોરોનાનો પોઝિટિવ રેટ પણ હાલમાં વધુ નોંધાઇ રહ્યોં છે. જો રાજ્યની