રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે કામચલાઉ બસ સ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું હતું. જો કે, હવે 30 જાન્યુઆરીએ આ બસ સ્ટેન્ડ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. રાજકોટ ખાતે નવા બસ સ્ટેન્ટની તૈયારીના ભાગ રૂપે
ભાવનગર જિલ્લાના અલંગ ખાતે જુલાઇ-2020માં 38.54 કરોડ રૂપિયામાં ઓનલાઇન હરાજીમાંથી ભારતનું ઐતિહાસિક અને સૌથી જૂનુ યુધ્ધ જહાજ શ્રીરામ ગ્રુપ દ્વારા ખરીદવામાં આવ્યું હતુ. જેનું ભંગાણ કેટલાક દિવસોથી શરુ થયુ છે. મહત્વનું છે
આજનો જ એ દિવસ 25 જાન્યુઆરી 1988ના રોજ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો જન્મ રાજકોટમાં થયો હતો. રાજકોટમાં જન્મેલા ચેતેશ્વર પૂજારાના માતાનું નાની ઉંમરે અવસાન થયું હતું અને ત્યારબાદ તેમની
રાજ્યમાં પણ બર્ડ ફ્લૂની દહેશત અનેક જિલ્લામાં જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં આજે રવિવારે 6 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી છે. જેમાં આ મૃત પક્ષીઓને બર્ડ ફ્લૂની આશંકા
ગીર સોમનાથના ચીખલી ગામે દેશી મરઘા ફાર્મના 10 મરઘાનો બર્ડફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બર્ડફ્લૂ પોઝિટિવ કેસથી જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા 10 કિમીના વિસ્તારમાં માસ અને ચિકન પર
ધારીમાં વહેલી સવારે સિંહે ભેંસ પર હુમલો કર્યો હતો. જે જોઈને ભેંસના માલિકે સિંહને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા સિંહે માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવને લઈ આસપાસના લોકોને
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે હોમટાઉન રાજકોટમાં 489 કરોડ રૂપિયાના વિવિધ વિકાસનાકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ છે. આ અંતર્ગત અનેક મોટા પ્રોજેક્ટને રાજકોટની જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ સાથે જ કેટલાક
સોમનાથમાં આવેલા પ્રભાસ તીર્થના જેટલા સ્થળો સ્કંદ પુરાણમાં દર્શાવવામાં તે તમામની શોધખોળનો પ્રયાસ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન વડાપ્રધાન મોદી એ આ માટે સહમતિ દર્શાવી છે. આ કામ માટે પુરાતત્વ વિભાગ
આગામી 20 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી દિલ્હીની એક પણ ફ્લાઇટ ઉડાન નહિ ભરે. રાજકોટ એરપોર્ટ ડાયરેકટર દિગંતા બોરહએ જણાવ્યું હતું કે, દિલ્લીમાં પ્રજાસતાક પર્વની ઉજવણીમાં એર શો માટેના પ્લેન દિલ્લી એરપોર્ટ પર