ગુજરાતમાં મહામારીનો ભય એટલી હદે વધી રહ્યાં છે કે સરકાર દ્રારા આજે સવારે લોકોને અપીલ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી રાહત ફંડમાં આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી ત્યારે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ તમામ ધારાસભ્યો એક મહીનાનો પગાર કોરોના લડતમાં આપવાની જાહેરાત બાદ હવે ગુજરાત કોંગ્રેસે પણ પોતાના પક્ષના ધારાસભ્યોને મહામારીના સમયે લોકોની જરૂરિયાતમાં ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ માંથી 10 -10 લાખ ફાળવવાની અપીલ કરી છે જોકે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લોકડાઉન સમયે સમર્થન આપેલ છે અને જનતાની સેવા માં સૌએ સાથે મળી કાર્ય કરવાની અપીલ કરી હતી
શું ખબર...?
ડ્રગ્સકાંડ: બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલને ત્યાં NCBના દરોડાનાયબ મુખ્યપ્રધાન વિરૂદ્ધ ગાંધીનગરમાં દેખાવો, પોલીસે કરી અટકાયતગાંધીનગરમાં ડ્રેનેજની સાફસફાઈ માટે વિકસાવાયું 38 લાખનું અત્યાધુનિક રોબોટદિવાળી ભેટ : PM મોદીએ કાશીમાં 614 કરોડની યોજનાઓનો કર્યો શિલાન્યાસસુરતમાં બ્રાન્ડેડની આડમાં ડુપ્લિકેટ ફૂટવેર વેચનાર દુકાનોમાં CIDના દરોડા