કોરોનાને લઈ માઠા સમાચાર આવી રહ્યા છે. કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ગઈકાલ સાંજથી સવાર સુધી કોરોના ના વધુ ૧૪ કેસ વધ્યા છે. કુલ કેસનો આંકડો પહોંચ્યો 122 પર પહોંચ્યો છે. અમદાવાદવાસીઓ માટે માઠા સમાચાર એ છે કે અમદાવાદમાં જ નવા 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં જે 10 કેસ નવા આવ્યા છે તે બધાનું નિઝામુદ્દીન કનેક્શન બહાર આવ્યું છે.
શું ખબર...?
દિલ્હીમાં કોરોનાના વધતા કેસના પગલે અમિત શાહે તાબડતોડ બેઠક બોલાવીનીતિશ કુમાર આવતીકાલે શપથ ગ્રહણ કરશે, નાયબ મુખ્ય પ્રધાન અંગે હજુ અવઢવનીતિશકુમારની ફરી NDAના નેતા તરીકે પસંદગી, આવતીકાલે લઇ શકે છે મુખ્ય પ્રધાન પદના શપથમહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળ ખોલવાની પરવાનગી, તમામ ગાઇડલાઇન્સનું કરવુ પડશે પાલનઅલ્હાબાદ હાઇકોર્ટનો સગીર બાળકોની કસ્ટડીના કેસમાં મહત્વનો ચુકાદો..