કોરોનાના કારણે દેશના અર્થતંત્ર પર ભારે અસર ગરીબ કલ્યાણ માટે સરકારનો નિર્ણય વડાપ્રધાન ગરીબ કલ્યાણ સ્કિમની જાહેરાત કરી દેશના ગરીબ અને શ્રમિક વર્ગ માટે 1.70 લાખ કરોડનું પેકેજ જાહેર કોરોનાન કહેર વચ્ચે નાણામંત્રીએ 1 લાખ 70 હજાર કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે એક પ્રેસ કોન્ફરન્સ સંબોંધી હતી.. કોરોનાના કારણે દેશની અર્થ વ્યવસ્થાને જે ફટકો પડ્યો છે તેમાંથી દેશને બહાર લાવવા માટે નાણામંત્રી નિર્મલા સિતારમણે મહત્વની જાહેરાત કરી હતી નિર્મલા સિતારમણે 1 લાખ 70 હજાર કરોડના આર્થિક પેકેજની જાહેરાત સાથે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ માટે વિમા કવચ આપવાની ઘોષણા કરી છે.
શું ખબર...?
ડ્રગ્સ કાંડ: NCB ઓફિસમાં બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલની પૂછપરછ શરૂવ્યારામાં પિકએપે મોપેડને અડફેટે લેતા બે મહિલા તાલીમાર્થી પોલીસકર્મીના મોતસુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર પોલીસ પર કરાયું ફાયરિંગહવે અંબાજી મંદિરમાં રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકાશેકોરોના વાઈરસની રસીને લઈને AIIMS ડાયરેક્ટરનું મોટું નિવેદન
કોરોના સામે સરકાર સજ્જ- ગરીબો અને શ્રમિકો માટે લીધો નિર્ણય
