ગુજરાતમાં કૉરોનાનો કહેર યથાવત છે ત્યારે રાજકોટથી વધુ એક કેસ પોઝિટવ આવતા રાજ્યમાં કુલ ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં છેલ્લા ૭ દિવસમાં ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે રાજકોટમાં કૉરોનાંથી પીડાતા કુલ ૪ દર્દીઓ થયા છે. તો બુધવારે નોધાયેલા ત્રણ પોઝિટિવ કેસમાંથી એક અમદાવાદના છે જે દુબઇના પ્રવાસથી પરત ફર્યા છે અને બીજો કેસ વડોદરાનો છે.. જ્યારે ૧૫ હજાર ૪૬૮ વિદેશી સહિત ૧ કરોડથી વધુ લોકોનો સર્વે કરાયો છે જેમાંથી ૫૦માં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે તેમજ હાલ ૨૦ હજારથી વધુ નાગરીકો કોરોનટાઈન હેઠળ છે
શું ખબર...?
આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રીના 9થી સવારના 6 સુધી કરર્ફ્યુઅમદાવાદમાં કર્ફ્યૂને લીધે પાનના ગલ્લા પર વ્યસનીઓ ઉમટ્યાઅમદાવાદ: કર્ફયૂ દરમિયાન રેલવે-વિમાની મુસાફરોને મળી રાહતદેશમાં ગુજરાત સહિત આ રાજ્યોમાં કોરોના સંક્રમણમાં થયો વધારોહાઈલેવલ બેઠક ખત્મ, વડાપ્રધાન મોદીએ કહ્યું-પાકિસ્તાનના આ નાપાક ષડ્યંત્રને હરાવ્યું
રાજકોટમાં વધુ એક કૉરોનાનો પોઝિટિવ કેસ, રાજ્યમાં કુલ ૩૯ કેસ નોંધાયા
