કોરોના વાયરસથી અત્યાર સુધી દેશમાં કુલ 12 લોકોના મોત થઈ ચુક્યા છે. મુંબઈમાં કોરોનાથી ત્રીજા અને દિલ્હીમાં બીજા દર્દીનું મોત થઈ ચુક્યું છે. તો તાજેતરમાં 64 નવા કેસ સામે આવ્યા છે જે સોમવારે નોંધાયેલા કેસની સંખ્યા કરતા ઓછા છે. નોંધનીય છે કે સોમવારે કુલ 99 કેસ સામે આવ્યા હતા. મતલબ છે કે હાલના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જે ભારતીયો માટે ખુશખબરી સમાન છે.. જો કે કુલ દર્દીઓની સંખ્યા 580થી વધુ છ ત્યારે રાહતની વાત એ છે કે સારવાર બાદ 48 કોરોના વાયરસથી પીડાતા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
શું ખબર...?
ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર કોરોનાગ્રસ્ત થયાક્યાંક એવું ન બને કે જ્યાં પાણી ઓછું હોય ત્યાં જ આપણી નાવડી ડૂબે : વડાપ્રધાન મોદીકોરોનાની સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઇટ કરફ્યૂ ચાલુ રહેશે : CM રૂપાણીરાજ્યમાં કોરોના રસી ચાર તબક્કામાં અપાશે: CM રૂપાણીઅમદાવાદ : વસ્ત્રાપુરના કાસવ્યો ફ્લેટમાં 40 કોરોના કેસ આવ્યા સામે
