ડાપ્રધાન મોદીએ ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિરનાર રોપ વે નું ઇ-લોકાર્પણ કર્યા બાદ તેના ભાડાને લઇને લોકોમાં નારાજગી જોવા મળતી હતી. ત્યારે તેમની રજુઆત અને વિરોધ બાદ ગિરનાર રોપ વેના ભાડામાં આંશિક ઘટાડો
જૂનાગઢ જિલ્લામાં બનેલો એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે આજે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ દિલ્હીથી સવારે ઇ-લોકાર્પણ દ્વારા ગિરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો, ત્યારે જૂનાગઢમાં મુખ્યપ્રધાન રૂપાણીએ હાજરી આપી
વડાપ્રધાન મોદીએ મહત્વના ત્રણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી અને પ્રજા સમક્ષ ખુલ્લા મુક્યા છે. જેમાં એશિયાના સૌથી મોટો પ્રોજેક્ટ એવા ગિરનાર રોપ વે નું ઇ-લોકાર્પણ વડાપ્રધાન મોદીએ કર્યુ હતું. આ ઉપરાંત અમદાવાદ ખાતે