સપનુ સાકાર: વડાપ્રધાન મોદીએ ત્રણ પ્રોજેક્ટનું કર્યુ ઇ-લોકાર્પણ, ગીરનારનું 2.3 કિલોમીટરનું અંતર હવે માત્ર 8 મિનિટમાં જ કપાશે વડાપ્રધાન મોદીએ મહત્વના ત્રણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી અને પ્રજા સમક્ષ ખુલ્લા મુક્યા છે. જેમાં એશિયાના સૌથી મોટો પ્રોજેક્ટ એવા ગિરનાર રોપ વે નું ઇ-લોકાર્પણ વડાપ્રધાન મોદીએ કર્યુ હતું. આ ઉપરાંત અમદાવાદ ખાતેOctober 24, 2020 12:25 pmOctober 24, 2020 12:25 pmGujarat Samachar/Madhya Gujarat/National/News/Political/Saurashtra/shu khabar vishesh/Su Khabar