જૂનાગઢના ગિર જંગલમાં રહેતા સાવજો ગુજરાતનું ઘરેણું છે તેમ કહેવાઇ છે. ત્યાં રહેતા નાગરિકો પણ સિંહની સંભાળ રાખે છે. તેવા સમયે ગુજરાત સરકાર દ્વારા આ સાવજોને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સ્થળાંતર કરવા માટે
ગિરનાર રોપ વેની ટિકિટને લઈને છેલ્લા એક અઠવાડિયાથી સતત વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે ઉતારા મંડળના પ્રમુખ દ્વારા પણ રોપ-વેના ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવે તેવી માગ કરવામાં આવી
વડાપ્રધાન મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગીરનાર રોપ વે ને લઇ જિલ્લા વહીવટી તંત્ર પણ વેગવંતુ બન્યું છે. જેમાં રોપ વે સુધી બહારથી આવનારા લોકોને મુશ્કેલી ન પડે તે માટે ST વિભાગે ભવનાથ સુધી
ડાપ્રધાન મોદીએ ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિરનાર રોપ વે નું ઇ-લોકાર્પણ કર્યા બાદ તેના ભાડાને લઇને લોકોમાં નારાજગી જોવા મળતી હતી. ત્યારે તેમની રજુઆત અને વિરોધ બાદ ગિરનાર રોપ વેના ભાડામાં આંશિક ઘટાડો