ગાંધીનગર ખાતે રાજ્યમાં શાળાઓ શરૂ કરવા મામલે શિક્ષણપ્રધાનની અધ્યક્ષતામાં આજે ગુરૂવારે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યાં હતાં. બેઠક પૂર્ણ થયા બાદ નિવેદન આપતા જણાવ્યું
કોરોના વાઇરસના કહેરને પગલે દેશ સહિત રાજ્યમાં તમામ છુટછાટ આપવામાં આવી છે. તેવામાં હવે કોર્ટ અને સ્કુલ આ બંને જ બંધ હોઇ જેના પગલે રાજ્ય કેટલાક સમયથીવિચારણા કરી રહ્યું છે. આ તમામ