CBSEના વિદ્યાર્થીઓ લાંબા સમયથી બોર્ડ પરીક્ષા (CBSE Board Exams 2021)ની તારીખો જાહેર થવાની રાહ જોઈ રહ્યાં હતાં. આ વચ્ચે હવે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. આજે એટલે કે 31 ડિસેમ્બરે કેન્દ્રીય
હવે અમદાવાદ એરપોર્ટ રોડ પર જાહેર રસ્તા પર અદાણી એરપોર્ટના નામના બોર્ડ લાગી ગયા છે. જેમાં સરદાર વલ્લભભાઇ પટેલનું નામ ક્યાંય પણ જોવા મળી રહ્યું નથી. મહત્વપૂર્ણ છે કે અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
કોરોના વાઇરસના કહેરને પગલે દેશ સહિત રાજ્યમાં તમામ છુટછાટ આપવામાં આવી છે. તેવામાં હવે કોર્ટ અને સ્કુલ આ બંને જ બંધ હોઇ જેના પગલે રાજ્ય કેટલાક સમયથીવિચારણા કરી રહ્યું છે. આ તમામ