વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે તેવુ લાગે છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ
રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે. ત્યારે રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ 490 દર્દીઓ નોંધાયા છે. તો બીજી બાજુ 707 દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં
દેશમાં વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે દેશમાં આજથી પાડોશી દેશોને પણ કોરોના વેક્સિન મોકલવાનું કામ શરૂ કરી દીધુ છે. ત્યારે સૌપ્રથમ વેક્સિન ભૂતાન માટે મોકલવામાં આવી છે. જેમાં
વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે તેવુ લાગે છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ
દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઈ ગયું છે, ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાણકારી આપવામાં આવી છે કે, દેશમાં અત્યાર સુધી જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી છે, તેમાં માત્ર 0.18 ટકા
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, ત્યારે સુરત શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં હવે કોરોના સંક્રમણની સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ધીમે-ધીમે ઓછી થઈ
રાજ્યમાં હવે કોરોનાનો કહેર ઓછો દેખાઈ રહ્યો છે. દિવાળી બાદ જે રીતે કેસમાં વધારો થયો હતો, તેવું ઉત્તરાયણના તહેવાર બાદ જોવા ન મળ્યું. તે એક ઉતમ ઉદાહરણ છે કે લોકોએ પ્રસંગ ઉજવવામાં
રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજ્યમાં નવા 485 કોરોના દર્દી નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 709 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં
દેશમાં કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશમાં વેક્સિનેશન અભિયાન શરૂ થઈ ગયું છે. ત્યારે દેશવાસીઓને કોવિશીલ્ડ અને કોવેક્સિન જેવા બે સશક્ત હથિયાર મળ્યાં છે, જે આ મહામારીને મ્હાત આપવામાં મદદગાર સાબિત થઈ રહ્યાં
દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે, ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડહોનમ ગ્રીબ્રિએસુસે કહ્યું છે કે, કોરોના વાયરસની વેક્સિન આવવાથી આને મેળવવા માટે ગળાકાપ સ્પર્ધા લાગી છે પરંતુ આ