ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તાજેતરમાં પોતાની નવી ટીમની જાહેરાત કરી હતી. જેમાં વધુ ત્રણ હોદ્દેદારોનો વધારો કર્યો છે. સીઆર પાટીલે પોતાની ટીમમાં 9-9 મહિલાઓને સ્થાન આપ્યું છે. ત્યારે આજે સી.આર.
આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા નવા સંગઠનનાં પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા તથા આઇ.ટી અને સોશિયલ મીડિયા સેલનાં કન્વિનર તથા સહ કન્વિનરનાં નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તેમણે
નવસારી બેઠક પરથી સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની વર્ષ 2020ના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં ફેમ ઈન્ડિયા અને એશિયા પોસ્ટ દ્વારા કરવામાં આવેલા એક સંયુક્ત
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, ત્યારે તેમના રાજીનામા બાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ હતું. જેમાં સીઆર પાટીલે કહ્યું કે, મનસુખ વસાવાએ રાજીનામું
બારડોલીના સ્વરાજ આશ્રમ મેદાનમાં ગુરુવારે ખેડૂત સંમેલન યોજાયું હતું. ત્યારે આ ખેડૂત સંમેલનમાં ખેડૂતોથી વધારે BJPના કાર્યકર્તાઓની હાજરીમાં કૃષિ કાયદા અંગે માર્ગદર્શન આપતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વિપક્ષને આડેહાથ લીધું હતું.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ખેડૂત આંદોલન મામલે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન સીઆર પાટીલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, ખેડૂત આંદોલન કોંગ્રેસ, આપ અને લેફ્ટ પ્રેરિત
રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણીને હજુ તો 2 વર્ષની વાર છે, ત્યારે આ ચૂંટણી જીતવા માટે ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. જેમાં 2022ની ચૂંટણી જીતવા માટે ભાજપની વિશેષ રણનીતિ છે. સોશિયલ