આ વર્ષે દિવાળીના તહેવારો દરમિાન ગત વર્ષોની સરખામણીમાં ફટાકડાને કારણે લાગતી આગોના બનાવોમાં 30 થી 35 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે ફટાકડાને કારણે 71 અને બીજા અન્ય ઈલેક્ટ્રીક શોર્ટસર્કીટ જેવા કારણોસર
દિવાળીના તહેવારોના ત્રણ દિવસની અંદર રાજ્યમાં 11 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા હતા. સામાન્ય દિવસોની સરખામણીમાં દિવાળીથી લઈને ભાઈબીજ સુધી એમ ત્રણ દિવસના સમયગાળામાં ઇમરજન્સી કેસની સંખ્યામાં 30.49 ટકાનો વધારો નોંધાયો છે.
સમગ્ર દેશ જ્યારે દિવાળીના પર્વની ઊજવણી ધામધૂમથી કરી રહ્યો હતો ત્યારે સુરતના એક યુવકને બેજવાબદારી દાખવવી ભારે પડી છે. ડીજેના તાલે મજા કરી રહેલા આ યુવકે સુતળી બૉમ્બને બેજવાબદારી પૂર્વક ફોડતા તેના
દેશમાં ગઇકાલે શનિવારે દિવાળીનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. કોરોના વાઈરસની મહામારી વચ્ચે દિવાળીમાં દેશના કેટલાક રાજ્યોમાં ફટાકડા ફોડવા અંગેના કેટલાક નિયમો લાગૂ કરવામાં આવ્યા હતાં. જો કે તેમ છતાં લોકોએ
રાજ્યમાં દિવાળીના પર્વ સમયે અકસ્માતોની કેટલીક ઘટનાઓ સામે આવી હતી. જેમાં આગના અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં દિવાળીની રાત્રે ચાર સ્થળો પર આગની ઘટના સામે આવી હતી. આ આગની ઘટનામાં
ભારત એક એવો દેશ જ્યાં બધા તહેવારની સમાનતાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જેમાં દિવાળી હોય કે પછી ઈદ તહેવારની ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આપને એવું થતું હોય છે કે વિદેશમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે દિવાળી ઉજવવા માટે રાજસ્થાનના જૈસલમેરની લોંગવાલા પોસ્ટ પર પહોંચ્યા છે. ત્યારે તેમણે ભારતીય સેનાના બહાદુર જવાનો દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ તેમણે કહ્યું કે, તમે ભલે
ગુજરાતમાં આજે દિવાળી પર્વને લઈને લોકોમાં ઉત્સાહનો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વેપારીઓએ ચોપડા પૂજનથી દિવસની શરૂઆત કરી છે. તો મંદિરોમાં પણ લોકો દેવદર્શન કરવા પહોંચ્યા છે. સાથે જ ગુજરાતના દરેક
વડાપ્રધાન મોદી દેશની સરહદો પર રક્ષા કરનારા જવાનો સાથે જ દિવાળીના તહેવારની ઉજવણી કરે છે. ત્યારે વડાપ્રધાન મોદી જવાનો સાથે દિવાળી ઉજવવા માટે રાજસ્થાનના જૈસલમેર બોર્ડર પર પહોંચી ગયા છે. પીએમ મોદીની
હાલમાં દિવાળીના તહેવારને લઈને લોકોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના મહામારીને લઈને લોકો સાવધાની પણ રાખી રહ્યાં છે. સાથે દિવાળીના તહેવાર નિમિત્તે અનેક મંદિરાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.