રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, ત્યારે આ મહામારી વચ્ચે રાજ્ય સરકારે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણનું જોખમ પણ વધી ગયું છે. ત્યારે કેશોદ બાદ સુરતમાં
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના બિન શૈક્ષણિક કર્મચારીઓના સંખ્યાબળમાં ફેરફાર કર્યો છે. જેમાં અગાઉ 2 હજારથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સ્કૂલોને 6 બિન શૈક્ષણિક કર્મચારીઓ મળતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સમાં લેવાનારી 3 વિષયની પ્રાયોગિક પરીક્ષાને લઈને પ્રશ્નપત્રના પરિરૂપ અને ગુણભાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 4 ગુણ પ્રાયોગિક નોંધપોથી એટલે કે જર્નલના
દેશ સહિત રાજ્યભરમાં કોરોના મહામારીને પગલે શિક્ષણ કાર્યબંધ રહ્યું હતું. ત્યારે હવે 11 મહિના બાદ આજે સોમવારથી રાજ્યમાં શાળાઓ ખોલવામાં આવી હતી. જોકે સરકારનો દાવો પણ હતો કે, 80 ટકા વાલીઓએ સંમત્તિ
રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે છેલ્લા 10 મહિનાથી બંધ સ્કુલોને તા. 11મી જાન્યુઆરીથી ધો. 10-12ની સ્કુલો શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે જેનો સુવ્યવસ્થિત ઢબે અને અસરકારક રીતે અમલીકૃત થાય તે
રાજ્યમાં કોરોનાનો કહેર ધીરે ધીરે ઘટી રહ્યો છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતભરમાં સ્કૂલો શરૂ કરવા અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ
રાજ્યમાં કોરોના મહામારીને પગલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2020-21માં વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ 9 અને ધોરણ 12 અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે 9,10,11 અને 12
બોર્ડની પરીક્ષાને લઈને તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યો છે. જેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે નહીં. આ અંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે
રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજયના શિક્ષણ વિભાગે ધો. 9થી 12માં પ્રવેશ મેળવવા માટેની 3 વખત તારીખ લંબાવી હતી. ત્યારે હવે વિદ્યાર્થીઓને છેલ્લી તક આપવામાં આવી છે. આ માટે તા.31 ડિસેમ્બર
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 8માં લેવાતી એકમ કસોટીની તારીખોને જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા ડિસેમ્બરના અંતમાં યોજાશે. આ એકમ કસોટીમાં ગુજરાતી અને ગણિતની પરીક્ષા લેવાશે. જે 30 અને 31