કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની આવતીકાલે શનિવારના રોજ સવારે 10.30 કલાકે સરસાણાના સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા 9,10 અને 11 જાન્યુઆરી 2021 દરમિયાન યોજાનાર ત્રિ–દિવસીય ટેક્સટાઈલ ટેકનોલોજી એન્ડ મશિનરી એક્ઝિબીશન
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 7 જાન્યુઆરીના રોજ પાટણ જિલ્લાના નાગરિકોની સુખાકારી માટે 223.26 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. વર્ષ 2022 સુધીમાં રાજ્યના દરેક ઘરમાં નલ સે જલ
રાજ્યમાં રાજકોટ શહેરને જ કેન્દ્ર સરકાર દ્વારા એઇમ્સની ફાળવણી કરવામાં આવી છે. જેને લઈને આજે ગુરુવારના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટ એઇમ્સનું ઇ ખાતમુહૂર્ત થનાર છે. આ તકે ગઇકાલે બુધવારે કલેક્ટર રેમ્યા
રાજ્યમાં રાજકોટ શહેરને જ કેન્દ્ર સરકાર દ્વારા એઇમ્સની ફાળવણી કરવામાં આવી છે. જેને લઈને આવતીકાલે ગુરુવારના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટ એઇમ્સનું ઇ ખાતમુહૂર્ત થનાર છે. આ તકે આજે બુધવારે કલેક્ટર રેમ્યા
દક્ષિણ ગુજરાતના ભરૂચમાં CM વિજય રૂપાણીએ રૂ. 385 કરોડની વિવિધ પાણી પૂરવઠા યોજનાનું ખાતમુહુર્ત કર્યું છે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, કોરોના કાળમાં પણ આ સરકારે આ વર્ષના બજેટમા થયેલા વિકાસ આયોજનો
વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે 15 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે કચ્છને મહત્વના બે પ્રોજેક્ટ મળવાના છે. ત્યારે દેશમાં રાજ્ય એક વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પગલું ભરવા
વડાપ્રધાન મોદી આજે ગુરુવારે કર્ણાટકના પ્રમુખ વાર્ષિક પ્રૌદ્યોગિકી સંમેલનનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. આ સંમેલન 19થી 21 તારીખ સુધી આયોજીત કરવામાં આવ્યું છે. આ શિખર સંમેલનનું આયેજન કર્ણાટક સરકાર દ્વારા કર્ણાટક
વડાપ્રધાન મોદી આજે મંગળવારે સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય પરિષદની થીમ ‘સતર્ક ભારત, સમૃદ્ધ ભારત’ છે. વિજિલન્સ અવેરનેસ વીક સાથે ત્રણ
વડાપ્રધાન મોદી 26 ઓક્ટોબરના રોજ એક મહત્વની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ ચોથા વર્ષમાં આવી ગયેલા CERA સપ્તાહ દ્વારા ભારત ઉર્જા મંચનું ઉદ્ઘાટન કરશે. મહત્વનું છે કે એનાલિટિક્સ અને ઉકેલોમાં વૈશ્વિક અગ્રણી HIS