જૂનાગઢમાં આવેલા કેશોદમાં 11 વિદ્યાર્થિનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે રાજકોટની કોટેચા ગર્લ્સ સ્કૂલમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. ત્યારે રાજકોટની કોટેચા ગર્લ્સ સ્કૂલના મહિલા આચાર્ય સહિત 3 લોકો કોરોનાથી સંક્રમિત
દેશમાં વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે પ્રથમ તબક્કામાં ફ્રન્ટ લાઈન વોરિયર્સને વેક્સિન અપાયા બાદ 50 વર્ષની ઉપરના તેમજ અન્ય બીમારીઓથી પીડિત વ્યક્તિઓને ઝડપથી વેક્સિન મળી રહે તેની તૈયારીઓ
કોરોના કાળ દરમિયાન ગત માર્ચ મહિનાથી સતત બંધ રહેલી શાળા-કોલેજો 11 જાન્યુઆરીથી ફરી શરૂ કરવામાં આવી હતી. ધોરણ 10 અને 12 તેમજ અન્ડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓની કોલેજની
ગૃહપ્રધાન પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં કોરોનાની તીવ્રતા દિવસે ને દિવસે ઘટતી જાય છે. ત્યારે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ પણ લેવાવાની છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે
દેશ સહિત રાજ્યભરમાં કોરોના મહામારીને પગલે શિક્ષણ કાર્યબંધ રહ્યું હતું. ત્યારે હવે 11 મહિના બાદ આજે સોમવારથી રાજ્યમાં શાળાઓ ખોલવામાં આવી હતી. જોકે સરકારનો દાવો પણ હતો કે, 80 ટકા વાલીઓએ સંમત્તિ
માર્ચ મહિનાથી સતત બંધ રહેલી શાળા-કોલેજો કોરોના કાળ બાદ આજે સોમવારથી શરૂ થવા જઈ રહી છે. રાજ્યમાં આજે સોમવારથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. ધોરણ 10 અને 12 તેમજ અન્ડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના
11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ નિવેદન આપતા કહ્યું છે કે કોરાનાના સમયમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી વધારે અસર થઇ છે. મંદી
રાજ્યમાં કોરોનાનો કહેર ધીરે ધીરે ઘટી રહ્યો છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતભરમાં સ્કૂલો શરૂ કરવા અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ
મહારાષ્ટ્રમાં આવેલા નાસિક જિલ્લામાં સાત મહિનાથી પણ વધુ સમય પછી 9થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે સોમવારે ફરી શાળાઓ શરૂ કરવામાં આવી છે. જોકે સેવા ફરીથી શરૂ કરતા પહેલા જ 62 શિક્ષક
રાજ્યમાં આગની ઘટનાઓમાં ધીરે ધરે વધારો થઈ રહ્યો છે, જેને પગલે કેટલાક જિલ્લાઓમાં તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે સુરત શહેરમાં અવારનવાર બનતી આગની ઘટનાઓને પગલે સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. જેમાં