દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ થયેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન એક પ્રદર્શનકારીનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે કથિત રીતે ખોટા સમાચાર ફેલાવવાના આરોપ પર દાખલ FIR વિરુદ્ધ કોંગ્રેસ નેતા અને સાંસદ શશિ થરૂર,
અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલ હાસને તમિલનાડુમાં ગૃહીણીઓને વેતન આપવાની જાહેરાત કરી છે. તેમની જાહેરાત અંગે શશિ થરૂર અને અભિનેત્રી કંગના રનોતમાં જીભાજોડી શરૂ થઇ ચુકી છે. શશિ થરૂરનું કહેવું છે કે, હવે