વાયુ સેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ ગઇકાલે મંગળવારે ચીનને આકરી ચેતવણી આપી છે. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારત સાથે ટકરાવ ચીન માટે વૈશ્વિક મોર્ચે સારો નથી. જો ચીનની આંકાક્ષાઓ વૈશ્વિક છે તો
કોરોના વાઇરસે વિશ્વ સહિત દેશ અને રાજ્યમાં પગ પેસારો કરી લીધો છે. આ વચ્ચે દેશમાં કેટલાક દિવસથી કોરોના સંક્રમિત કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. પરંતુ તેમ છતા પણ WHOએ ચેતવણી આપી છે.