કોરોના વાયરસ માં દેશના ખેડૂતોની હાલત દયનિય બની રહી છે કેન્દ્ર સરકારે ખેડૂતોના હાથ ખર્ચ માટે દર મહિને ત્રણ હપ્તે 6 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી જેમાંથી આજે 2000 ખેડૂતોના ખાતામાં
દુનિયાના અનેક દેશો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે લાખોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે ભારતમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ભારતમાં આજ સુધીમાં 5099 જેટલા કોરોના
હાલ કોરોના મહામારીમાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે સામાજિક અને આર્થિક રીતે સુખી અને સરકારી કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે ધોરાજી સ્કૂલના શિક્ષકોએ સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને એક દિવસનો
વિતલ પીસવાડિયા સાથે હર્ષલ ખંધેડિયા જૂનાગઢ ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા રઘુવંશી રિયા તન્નાની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે તો સુરતમાં જન્મેલી અને હાલ
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ના ઘંસારી ગામે સિમમાં વિજ લાઈન રીપેરીંગ સમયે ટીસી પર ચડી રીપેરીંગ કરતા હતા તે સમયે શોર્ટ લાગતા ઘટના સ્થળે નિપજ્યું મોતમોટી ઘંસારી રામેશ્વર ફીડર ખેતીવાડી વાડી વિસ્તારમાં
ગુજરાત કોંગ્રેસ દ્વ્રારા રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.. તો આવેદન પત્રમાં ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોને એપ્રિલ, મે અને જૂન મહિનાનું રેશન મફત આપવા રજૂઆત કરવામાં આવી હતી.. દરમિયાન ગુજરાત કોંગ્રસના પ્રમુખ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામે ઘાસ ચારાના વાડામાં અચાનક આગ લાગીર હતી જેને પગલે તંત્રમાં દોડધામ થયેલી હતીફાયર ફાઇટર અને ગામ જનોના ટ્રેકટરોથી આગ ઉપર કાબુ મેળવી લેવાયોતો પરંતુ ઘાસચારો બળીને
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આગામી એક વર્ષ સુધી દેશના તમામ સાંસદના પગારમાં ૩૦% કાપ મુકવાનો તેમજ સાંસદોને વિકાસકાર્યો માટે મળતી બે વર્ષ સુધીની ગ્રાન્ટનો ઉપયોગ કોરોના વાયરસ સામેની લડાઈમાં સ્વાસ્થ્ય સેવાકીય સંસાધનોને
અમરેલીકલ્પેશ ખેર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિસળીયા ગામે આજે માતાએ પોતાના ત્રણ સંતાનો સહીત ચારેયે કુવામાં પડી આપઘાત કરી લેતા નાના એવા વિસળીયા ગામમાં અરેરાટી બોલી ગયેલી છે અમરેલી જિલ્લાના વિસળીયા ગામે આજે